ગુજરાત સરકારશ્રી દ્બારા નિર્દેશન કર્યા મુજબ સુરત મહાનગરપાલિકા તથા સુરત શહેર જીલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે ગુજરાત રાજયના મા. મુખ્ય મંત્રીશ્રી ને જાહેર જનતા તરફથી ભેટમાં મળેલ તેમજ રાજયના તોશાખાનામાં જમા થયેલ મૂલ્યવાન વસ્તુઓ જેવી કે ચાંદી, કાપડની બનાવટો તથા વિવિધ મોમેન્ટોનું જાહેર પ્રદર્શન તથા હરાજી ...
લિંબાયત ઝોન ઘ્વારા વેરા વસુલાત ઝુંબેશ વધુ ઘનિષ્ઠ બનાવવામાં આવી છે. વેરો ભરપાઇ કરવામાં અખાડા કરતા કરદાતાઓ સામે સખત પગલા લેવાની શરૂઆત ઝોનના આકારણી અને વસુલાત વિભાગ ઘ્વારા શરૂ કરવામાં આવી છે ...
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે ચેમ્બરના ડ્રીમ પ્રોજેકટ સુરત ઇન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરની લોકાર્પણ વિધી તથા ઉધ્યોગ શ્રેણીના સાતમાં એકિઝબિશન ઉધ્યોગ-ર૦૧૦ નો શુભારંભ સરસાણા ખાતે સંપન્ન થયો. સમારંભને સંબોધન કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહયુ કે, સુરતના મીજાજની અસર તેના વિકાસપર છવાયેલી જોવા મળે છે ...
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે તા. ૧રમી માર્ચથી શરૂ થયેલા ઉધ્યોગ શ્રેણીના ૭મા એકિઝબિશન 'ઉધ્યોગ-ર૦૧૦'નો સમાપન સમારોહ ચેમ્બરના ડ્રીમ પ્રોજેકટ સુરત ઇન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર,સરસાણા ખાતે યોજાયો હતો.આ સમારંભના મુખ્ય મહેમાન તરીકે સુરતના મ્યુનિસિપલ કમિશ્નર કુ.એસ.અપર્ણા ઉપસ્થિત રહયા હતા. ...
A felicitation program at SVNIT was held on 26th January, 2010 during Republic Day celebration. Also the 7th Convocation Programme of SVNIT for batch of 2008-09 was held on 9th January, 2010 on SVNIT campus. ...
The 3rd international conference on “Advances in Mechanical Engineering” was held by the Department of Mechanical Engineering of Sardar Vallabhbhai National Institute of Technology, Surat during January 4 - 6, 2010. ...
આઠમી માર્ચને આખા વિશ્વમાં આંતરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્બારા તા. ૦૮-૦૩-ર૦૧૦ના રોજ સાંજે ૬.૦૦ કલાકે ગાંધી સ્મૃતિ ભવન ખાતે મહિલાઓને સન્માનીત કરવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ...
ગુજરાત રાજયની સ્થાપનાને પ૦ વર્ષ પુરા થતાં હોય સને : ર૦૧૦ ના વર્ષને ''સ્વર્ણિમ ગુજરાત વર્ષ'' તરીકે ઉજવવાનું નકકી થયેલ છે. જે નિમિત્તે ગુજરાત સરકારની સૂચના મુજબ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા જણાવેલ છે ...