Other Tax
આજીવન વાહનકર વિભાગ
તમામ પ્રકારના યાંત્રિક વાહનના માલિકો જોગ
આથી જાહેર જનતા/સંસ્થાઓ અને તમામ વાહન ડીલરોને જણાવવામાં આવે છે કે સને ૧૯૪૯ ના મુંબઇ પ્રાંતિય અધિનિયમ ૧૯૪૯ ની કલમ ૧ર૭ અન્વયે સામાન્ય સભાના ઠરાવ નં. ૪૯/ર૦૧૮ થી મંજુર થયા મુજબ આગામી નાણાંકીય વર્ષ ર૦૧૮-૧૯
ટૂ વ્હીલર વાહન
વર્ષ ર૦૧૮/ર૦૧૯ ના નાંણાકીય વર્ષમાં ટુવ્હીકલર માટે આજીવન યાંત્રિક પરિવહન ચાર્જ વાહનની પડતર કિંમતના ર% લેખે અને
થ્રી વ્હીલર વાહન કે તેથી વધુ વ્હીલના વાહન
વર્ષ ર૦૧૮/ર૦૧૯ નાંણાકીય વર્ષમાં થ્રી વ્હીલર કે તેથી વધુ વ્હીલના વાહન માટે આજીવન યાંત્રિક પરિવહન ચાર્જ વાહનની પડતર કિંમતના ર.પ૦% લેખે વસુલ કરવામાં આવશે. જેની સંબધિતોએ નોંધ લેવી.