Pradhan Mantri Awas Yojana - EWS II (Phase VI)
પ્રધાનમંત્રી આવાસ યોજના(ફેઝ-૬) અંતર્ગત EWS-40, 53, 55 માં તા.૨૮/૧૦/૨૦૨૩ ના ડ્રો માં સીલેક્ટ થયેલ લાભાર્થીઓ માટે મકાનની ફાળવણી તથા નાણાં ભરવા બાબત.
સુરત મહાનગરપાલિકાની પ્રધાનમંત્રી આવાસ યોજના (ફેઝ-૬) અંતર્ગત EWS-40,53,55 માં ડ્રો ધ્વારા આવાસની ફાળવણી થયેલ હોય તેવા લાભાર્થીઓએ નીચે પોતાની વિગતો દાખલ કરીને પોતાનું ફાળવણી પત્ર, માહિતી કાર્ડ, સ્વ ઘોષણાપત્ર ડાઉનલોડ કરી તેમાં આપેલ સૂચના મુજબ સ્વ ઘોષણાપત્ર, માહિતી કાર્ડ તથા પ્રથમ હપ્તાનો ડ્રાફ્ટ જમા કરાવવા અચુક રૂબરૂ હાજર રહેવું.
સ્થળ: એફોર્ડેબલ હાઉસીંગ સેલ, વરીયાવી બજાર, પોલીસ ચોકીની સામેની ગલી, ધાસ્તીપુરા, સુરત
રૂબરૂ હાજર રહેવાનો સમય: સવારે ૧૧:૦૦ કલાક થી સાંજે ૪:૦૦ કલાક