Pradhan Mantri Awas Yojana - EWS II (Phase III, IV, V)

પ્રધાનમંત્રી આવાસ યોજના (ફેઝ-૩, ૪, ૫) અંતર્ગત EWS-51 માં તા.૧૨/૦૯/૨૦૨૪ ના ડ્રો માં સીલેક્ટ થયેલ લાભાર્થીઓ માટે મકાનની ફાળવણી તથા નાણાં ભરવા બાબત.

તમને ફાળવણી થયેલ આવાસના ફાળવણીપત્ર માટે એફોર્ડેબલ હાઉસીંગ સેલની કચેરી, ધાસ્તીપુરા, વરિયાવી બજાર ખાતે સંપર્ક કરવો

-: સ્થળ :-

એફોર્ડેબલ હાઉસીંગ સેલ,
વરીયાવી બજાર, પોલીસ ચોકીની સામેની ગલી,
ધાસ્તીપુરા, સુરત
રૂબરૂ હાજર રહેવાનો સમય: સવારે ૧૧:૦૦ કલાક થી સાંજે ૪:૦૦ કલાક

EWS II (Phase III, IV, V)
OR



Input symbols