Pradhan Mantri Awas Yojana - EWS II (Phase XI)
પ્રધાનમંત્રી આવાસ યોજના(ફેઝ-૧૧) અંતર્ગત EWS-60 માં તા.૨૬/૦૭/૨૦૨૫ ના ડ્રો માં સીલેક્ટ થયેલ લાભાર્થીઓ માટે મકાનની ફાળવણી તથા નાણાં ભરવા બાબત.
તમને ફાળવણી થયેલ આવાસના ફાળવણીપત્ર માટે એફોર્ડેબલ હાઉસીંગ સેલની કચેરી, ધાસ્તીપુરા, વરિયાવી બજાર ખાતે સંપર્ક કરવો
સ્થળ: એફોર્ડેબલ હાઉસીંગ સેલ, વરીયાવી બજાર, પોલીસ ચોકીની સામેની ગલી, ધાસ્તીપુરા, સુરત
રૂબરૂ હાજર રહેવાનો સમય: સવારે ૧૧:૦૦ કલાક થી સાંજે ૪:૦૦ કલાક