List of Holidays
સને ૨૦૨૫ના વર્ષની સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે સામાન્ય રજાઓ
| અ.નં. | વિગત | તારીખ | વાર |
|---|---|---|---|
| ૧ | મકરસંક્રાતિ | ૧૪/૦૧/૨૦૨૫ | મંગળવાર |
| ૨ | મહા શિવરાત્રી (મહાવદ-૧૩) | ૨૬/૦૨/૨૦૨૫ | બુધવાર |
| ૩ | હોળી બીજો દિવસ (ધુળેટી) | ૧૪/૦૩/૨૦૨૫ | શુક્રવાર |
| ૪ | રમઝાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) (શવ્વાલ-૧લો) | ૩૧/૦૩/૨૦૨૫ | સોમવાર |
| ૫ | મહાવીર જન્મ કલ્યાણક | ૧૦/૦૪/૨૦૨૫ | ગુરુવાર |
| ૬ | ડો.બાબાસાહેબ આંબેડકરનો જન્મદિન | ૧૪/૦૪/૨૦૨૫ | સોમવાર |
| ૭ | ગુડ ફ્રાઈડે | ૧૮/૦૪/૨૦૨૫ | શુક્રવાર |
| ૮ | ભગવાનશ્રી પરશુરામ જયંતી (વૈશાખ સુદ-૨) | ૨૯/૦૪/૨૦૨૫ | મંગળવાર |
| ૯ | ઈદ-ઉલ-અદહા(બકરી ઈદ) | ૦૭/૦૬/૨૦૨૫ | શનિવાર |
| ૧૦ |
(૧) સ્વાતંત્ર્ય દિન (૨) પારસી નૂતન વર્ષ દિન (પતેતી) (પારસી શહેનશાહી) |
૧૫/૦૮/૨૦૨૫ | શુક્રવાર |
| ૧૧ | જન્માષ્ટમી (શ્રાવણ વદ-૮) | ૧૬/૦૮/૨૦૨૫ | શનિવાર |
| ૧૨ | સંવત્સરી (ભાદ્રપદ સુદ-૪) (ચતુર્થી પક્ષ) | ૨૭/૦૮/૨૦૨૫ | બુધવાર |
| ૧૩ | ઈદ-એ-મિલાદુન્નબી (બારા વફાત મહંમદ પયગંબર સાહેબનો જન્મદિન) | ૦૫/૦૯/૨૦૨૫ | શુક્રવાર |
| ૧૪ | આનંદ ચૌદશ (ગણેશ વિસર્જન) | ૦૬/૦૯/૨૦૨૫ | શનિવાર |
| ૧૫ |
મહાત્મા ગાંધીનો જન્મદિન દશેરા (વિજ્યા દશમી) (આસો સુદ-૧૦) |
૦૨/૧૦/૨૦૨૫ | ગુરુવાર |
| ૧૬ | દિવાળી (દિપાવલી) | ૨૦/૧૦/૨૦૨૫ | સોમવાર |
| ૧૭ | નૂતન વર્ષ દિન/વિક્રમ સંવત-૨૦૮૨,બેસતું વર્ષ (કારતક સુદ-૧) | ૨૨/૧૦/૨૦૨૫ | બુધવાર |
| ૧૮ | ભાઈબીજ (કારતક સુદ-૨) | ૨૩/૧૦/૨૦૨૫ | ગુરુવાર |
| ૧૯ | સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મદિન | ૩૧/૧૦/૨૦૨૫ | શુક્રવાર |
| ૨૦ | ગુરૂ નાનક જંયતી (કારતક સુદ-૧૫) | ૦૫/૧૧/૨૦૨૫ | બુધવાર |
| ૨૧ | નાતાલ | ૨૫/૧૨/૨૦૨૫ | ગુરુવાર |
નોંધ: નીચેની રજા બીજા/ચોથા શનિવાર અથવા રવિવારે આવતી હોવાથી જાહેર રજાના દિવસ તરીકે જાહેર કરેલી નથી.
| અ.નં. | વિગત | તારીખ | વાર |
|---|---|---|---|
| ૧ | પ્રજાસત્તાકદિન | ૨૬/૦૧/૨૦૨૫ | રવિવાર |
| ર | ચેટીચાંદ | ૩૦/૦૩/૨૦૨૫ | રવિવાર |
| ૩ | શ્રી રામ નવમી (ચૈત્ર સુદ-૯) | ૦૬/૦૪/૨૦૨૫ | રવિવાર |
| ૪ | આશૂરા (૧૦ મો મહોરમ) | ૦૬/૦૭/૨૦૨૫ | રવિવાર |
| ૫ | રક્ષાબંધન (શ્રાવણ સુદ-૧૫) | ૦૯/૦૮/૨૦૨૫ | બીજો શનિવાર |
નોંધ :
- આનંદ ચૌદશની રજા જે દિવસે એટલે ખરેખર ગણેશ વિર્સજન યાત્રા યોજાય તે દિવસે જાહેર કરેલ ગણવાની રહેશે.
- ઉપર જાહેર કરેલી મુસ્લિમ ધર્મની કોઈ પણ રજાઓ જાહેર કરેલા દિવસે આવતી ન હોય તો, તે તહેવાર જે દિવસે ખરેખર ઉજવાય તે દિવસે સુરત મહાનગરપાલિકાના મુસ્લિમ કર્મચારીઓને મરજીયાત રજા આપી શકાશે.
- આ હુકમો રાજય સરકાર હસ્તકના બોર્ડ/ કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને પણ લાગુ પડશે.